ડિવાઈન ધરૂવાડિયું એ સાંસ્કૃતિક પ્રવૃતિ કેન્દ્ર છે. આ સંસ્થાની સ્થાપના 2014 મા શ્રી દિનેશભાઈ મજીઠીયા દ્વારા કરવામાં આવી.
નિષ્ણાંતો કહે છે અને સર્વ સામાન્ય અનુભવ પણ છે કે વિદ્યાર્થીઓમાં ગુણો અને કૌશલ્યો નિર્માણ કરવા માટે સાંપ્રત શિક્ષણને ધારી સફળતા મળી નથી.
રોજીની ખાતરી સાથે રાષ્ટ્ર અને સંસ્કૃતિ નિર્માણની કે માનવ્ય ઉભું કરવા બાબતની ચિંતા કરી શકે તેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા પડે.