Divine ધરુવાડિયું એ સાંસ્કૃતિક પ્રવૃતિ કેન્દ્ર છે. આ સંસ્થાની સ્થાપના 2014માં શ્રી દિનેશભાઈ મજીઠીયા દ્વારા કરવામાં આવી.





સાંસ્કૃતિક પ્રવૃતિ કેન્દ્ર
Divine ધરૂવાડિયું

વિઝન
મનુષ્યની પૂર્ણતયા ખીલવણી તેમજ સાંસ્કૃતિક જીર્ણોદ્ધાર અર્થે વિદ્યાર્થીઓને સજ્જ કરવા માટે તપોવન પદ્ધતિનું પુન:સ્થાપન

ધ્યેય
'कृण्वन्तो विश्वमार्यम्'|

શ્રી દિનેશભાઈ મજીઠીયા
સ્થાપક
Divine ધરુવાડિયું


ડૉ. મેહુલ વિ. મશકારિયા
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી
ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ
સંપર્ક
+91 9998370226
divinedharuvadiyumanagement@gmail.com
or