વિજ્ઞાનમેળો

વિજ્ઞાન મેળા - વિશે

  • વિજ્ઞાન મેળો એક અથવા બે દિવસ માટે યોજાવામાં આવે છે
  • મેળા દરમિયાન બાળકો વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અલગ અલગ પ્રયોગો દ્વારા રજુ કરે છે.
  • વિજ્ઞાન મેળો સમજણ (UNDERSTANDING) અને અમલ (APPLICATION) પર આધારિત હોય છે.
  • મુલાકાતી જાતે પ્રયોગ કરે છે અને તે સિદ્ધાંતની માહિતી બાળકો આપે છે.
  • દરેક વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં તેની પાછળ ભગવાને મુકેલા રહસ્યને લગતા અમુક પ્રશ્નો મૂકવામાં આવે છે.
  • વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જીવન સાથેનું અનુસંધાન ખબર પડે છે.

હેતુ

  • ભગવાને બનાવેલી અદ્ભુત સૃષ્ટિને બુદ્ધિપૂર્વક સમજવા અને તેની કદર કરવા માટેનું સાધન છે, વિજ્ઞાન.
  • સૃષ્ટિના રહસ્યોને ઓળખવા (Discover)
  • બાળકો પ્રયોગો જાતે કરે જેથી કરીને તેમને વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજ પડે.
  • વાસ્તવિક જીવનમાં વૈજ્ઞાનિક સિદ્ધાંત માટે સભાનતા વધે.

પરિણામ

  • વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જીવન સાથેનું અનુસંધાન ખબર પડે છે.
  • ભગવાને જ આ વિશિષ્ટ દુનિયા બનાવી છે તેના માટે પ્રેમ જાગે છે.
  • Learning by Doing ના કારણે બાળકોને વૈજ્ઞાનિક સિદ્ધાંતની સમજણ વધુ સારી થાય છે.
  • COMMUNICATION SKILL, PUBLIC DEALING, TEAM WORK વગેરે જેવા કૌશલ્યો વિકસે છે.