લાઠી દાવ શિબિર

લાઠી દાવ શિબિર - વિશે

  • મહારાષ્ટ્રમાં આવેલ સવ્યસાચી ગુરુકુલમનાં સંયુક્ત ઉપક્રમે આ શિબીરનું આયોજન કરવામાં આવે છે.
  • ધોરણ 4 થી 12 નાં ભાઇઓ અને બહેનો તેમા ભાગ લે છે. 8-9 દિવસની નિવાસી શિબિર હોય છે.
  • શિબિર દરમિયાન બાળકો સાથે રહે છે
  • મોટા બાળકો નાના બાળકોની સંભાળ રાખે છે.
  • રોજીંદા કામો જેવા કે વાસણ ધોવાં, કપડાં ધોવાં, પથારી કરવી વગેરે કામો બાળકો જાતે કરે છે.
  • એકબીજા સાથે રહેવાથી અને અનુશાસનમાં રહીને બાળકોમાં અનેક જીવનકૌશલ્યો વિકસે છે.
  • સમગ્ર વ્યવસ્થા પિતાઓ સંભાળે છે.
  • ભોજન વગેરે વ્યવસ્થા માતાઓ મળીને સંભાળે છે.

હેતુ

  • शस्त्र नहीं उठाओगे तो अपना राष्ट्र खो दोगे और शास्त्र नहीं पढ़ोगे तो अपनी संस्कृति को खो दोगे।

પરિણામ

  • બાળકો Self- Defence શીખે છે.
  • એકાગ્રતા વધે છે
  • અનુશાસનમાં રહેતા શીખે છે.
  • જીવનકૌશલ્યો વિકસે છે.
  • પંચકોશાત્મક વિકાસ માટે ઘણા ઘટકો પર કામ થાય છે.