Skip to content
રાવણના પૂતળાનું માળખું તૈયાર કરવું (માપનની સમજણ, સુથારી કામ)
રાવણના પૂતળા માટે કપડાં સીવવા (સીવણ કામ)
રાવણનું મુખ તૈયાર કરવું (આર્ટ અને ક્રાફ્ટ કૌશલ્ય)
महिषासुरमर्दिनी સ્તોત્ર કંઠસ્થ કરવું
દશેરાના એક દિવસ પહેલા બાળકો અને શિક્ષકો બધા પોતાના વિકાસમાં રહેલા દસ અવરોધોને (આપણા અંદર રહેલો રાવણ- અવગુણો) ચિઠ્ઠીઓમાં લખે છે
આ ચિઠ્ઠીઓને દશેરાના દિવસે રાવણના પૂતળામાં રાખીને બાળી નાખવામાં આવે છે.
દશેરાના કાર્યક્રમની જવાબદારી મોટા બાળકો લે છે. મેદાન પર બધા પ્રકારની સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે.
ધર્મસંસ્થાપન માટે અવતાર જન્મ લે છે તેની સમજણ પાકી થાય છે.
આપણા અંદર રહેલો ખરો રાવણ તે આપણા અવગુણો છે.
આવા 10 અવગુણોની યાદી બનાવીને તેને રાવણ સાથે બાળી નાખવાનો છે. એટલે કે આ અવગુણો સામે લડત આપવાની છે.
પોતાના અંદર રહેલા વિકારો માટે જાગૃત થાય અને તેના સામે લડત આપી વિકાસના માર્ગે આગળ વધે.
આર્ટ અને ક્રાફ્ટ કૌશલ્ય
સીવણકામ
માપન
સુથારીકામ